લડવૈયાના ઘોડા સાથેના સ્ટેચ્યુ જાહેરમાં મૂકેલા હોય છે તેમાં અમુક ઘોડો એક પગે હોય છે, અમુક બે પગે, તો અમુક ત્રણ પગે ઉભો હોય છે એનો શું મતલબ?
1 : જે લડવૈયાનું મૃત્યુ યુધ્ધ દરમિયાન લડતાં લડતાં થયું હોય, તેના સ્ટેચ્યુમાં ઘોડો એક પગે જ હોય.
ઉદાહરણ ➖વીર હમીર - સોમનાથ પટાંગણ
2 : જે લડવૈયો લડાઇમાં ઘાયલ થયો હોય પણ મૃત્યુ મેદાન ની બહાર થયું હોય તો તેના સ્ટેચ્યુ માં ઘોડો બે પગે હોય
ઉદાહરણ ➖રાણી લક્ષ્મીબાઇ
3 : જે લડવૈયો ગમે તેટલા યુધ્ધો લડ્યો હોય, ને ગમે તેટલા જીત્યો હોય પણ મૃત્યુ યુધ્ધ વગરનું હોય તો સ્ટેચ્યુ માં ઘોડો ત્રણ પગે હોય
ઉદાહરણ ➖મહારાણા પ્રતાપ
By Asifkhan Malek
1 : જે લડવૈયાનું મૃત્યુ યુધ્ધ દરમિયાન લડતાં લડતાં થયું હોય, તેના સ્ટેચ્યુમાં ઘોડો એક પગે જ હોય.
ઉદાહરણ ➖વીર હમીર - સોમનાથ પટાંગણ
2 : જે લડવૈયો લડાઇમાં ઘાયલ થયો હોય પણ મૃત્યુ મેદાન ની બહાર થયું હોય તો તેના સ્ટેચ્યુ માં ઘોડો બે પગે હોય
ઉદાહરણ ➖રાણી લક્ષ્મીબાઇ
3 : જે લડવૈયો ગમે તેટલા યુધ્ધો લડ્યો હોય, ને ગમે તેટલા જીત્યો હોય પણ મૃત્યુ યુધ્ધ વગરનું હોય તો સ્ટેચ્યુ માં ઘોડો ત્રણ પગે હોય
ઉદાહરણ ➖મહારાણા પ્રતાપ
By Asifkhan Malek
Comments
Post a Comment