Posts

Showing posts from April, 2018
લડવૈયાના ઘોડા સાથેના સ્ટેચ્યુ જાહેરમાં મૂકેલા હોય છે તેમાં અમુક ઘોડો એક પગે હોય છે, અમુક બે પગે, તો અમુક ત્રણ પગે ઉભો હોય છે એનો શું મતલબ? 1 : જે લડવૈયાનું મૃત્યુ યુધ્ધ દરમિયાન લડતાં લડતાં થયું હોય, તેના સ્ટેચ્યુમાં ઘોડો એક પગે જ હોય. ઉદાહરણ ➖વીર હમીર - સોમનાથ પટાંગણ 2 : જે લડવૈયો લડાઇમાં ઘાયલ થયો હોય પણ મૃત્યુ મેદાન ની બહાર થયું હોય તો તેના સ્ટેચ્યુ માં ઘોડો બે પગે હોય ઉદાહરણ ➖રાણી લક્ષ્મીબાઇ 3 : જે લડવૈયો ગમે તેટલા યુધ્ધો લડ્યો હોય, ને ગમે તેટલા જીત્યો હોય પણ મૃત્યુ યુધ્ધ વગરનું હોય તો સ્ટેચ્યુ માં ઘોડો ત્રણ પગે હોય ઉદાહરણ ➖મહારાણા પ્રતાપ By Asifkhan Malek